Tuesday, April 14, 2020
કોઈને બતાવી આપું કે હું કોણ છું એવી માનસિકતા ધરાવનારાઓ કે પછી હું અમુક રીતે ઍટિટ્યૂડ દેખાડીશ તો જ સામેવાળાને મારી મહત્તા સમજાશે એવું માનનારા લોકો ન તો બીજાનું આત્મ સન્માન જાળવી શકે છે ન એમનું પોતાનું.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment