Wednesday, April 21, 2021

એક સીટી સ્કેન = 70-80 એક્સ-રે.

Disable Mouse Right Click

એક સીટસ્કેન = 70-80 એક્સ-રે.
3-4
સીટસ્કેન કરાવવાથકેન્સર થવાનસંભાવનાઓ વધજાય છે.
-
એક પિડીયાસર્ટીશિયન દ્વારકહેવાયેલવાત, 21-04-2021, 98.3 રેડિય
ો સ્ટેશન ઉપર.

 

રામનવમમાત્ર શ્રરામનાં જીવનની જ નહપણ એક એવપુત્રનપણ આપણનયાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાનભાઈ ભાંડપ્રત્યેનફરજઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજનિષ્‍ઠાપૂર્વક બજાવવસાથતેમણકોઈ પણ પરિસ્થિતિમાં એમનમર્યાદનથછોડી. એમનઅલૌકિક સ્વભાવ, અદભૂત કાર્ય, અદ્વિતીય વીરતા, અનુકરણીય સહનશીલતા, વિનમ્રતા, ધર્મ-પ્રિયતા, પરોપકાર, સ્વાર્થ-ત્યાગ થી લોકોનમનમાં તેમનપ્રત્યઅતિ પ્રેમ બનાવલીધહતમાટે જ ભગવાન રામ ને મર્યાદપુરુષોત્તમ કહેવામાં આવે છે.
-
મિત્તલ ખેતાણી's email on 21-04-2021.


રામનામ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. ઈશ્વરમાં શ્રધ્ધરાખવી એ કોઈ આડંબર નથી, ઈશ્વર તો એક એવઅલૌકિક શક્તિ છે જેનભયનકારણે જ લોકપાપથદૂર રહે છે, એક દુ:ખ પછપણ લોકસુખનસૂરજનાં રૂપઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રધ્ધા જ તેમનજીવનનમોટમોટદુઃખોનજીરવવાનશક્તિ આપે છે. શ્રીરામનજીવન માણસનઆદર્શ જીવન જીવવાનરાહ ચીંધે છે. ભગવાન રામનાં જીવનનદરેક પ્રસંગઆપણનકોઈનકોઈ સંદેશઆપજાય છે.
-
મિત્તલ ખેતાણી's email on 21-04-2021.


 

No comments:

Post a Comment