દુશ્મન જો બળવાન હોય તો...
13:00 21/04/2021. www.egujaratitimes.com
બળને કળ વડે જ નાથી શકાય. બળ કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ હોય છે. દુશ્મન જો બળવાન હોય તો
સામસામે લડવાનું ટાળીને કળથી કામ લેવું જોઈએ. બળવાનને પોતાના બળનું જે અભિમાન હોય
છે તે કળથી જ ભાંગી શકાય. - Jivan Darshan Magazine, 2009.
No comments:
Post a Comment