Wednesday, April 21, 2021

Disable Mouse Right Click

દુશ્મન જો બળવાન હોય તો...

13:00 21/04/2021. www.egujaratitimes.com
બળને કળ વડે જ નાથી શકાય. બળ કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ હોય છે. દુશ્મન જો બળવાન હોય તો સામસામે લડવાનું ટાળીને કળથી કામ લેવું જોઈએ. બળવાનને પોતાના બળનું જે અભિમાન હોય છે તે કળથી જ ભાંગી શકાય. - Jivan Darshan Magazine, 2009.


 

No comments:

Post a Comment