Friday, July 3, 2020

આત્મહત્યા એ કોઇ સમસ્યાનું સમાધાન નથી: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

અમદાવાદ, 12:19 03/07/2020, દુઃખથી દૂર ભાગવા માટે લોકો આત્મહત્યા કરે છે પણ તેમને ખબર નથી કે આવાં પગલાંથી તો તેઓ વધુ ઊંડા દુઃખમાં ડૂબી રહયાં છે. આ તો એવી વાત થઇ કે કોઈને ખૂબ ઠંડી લાગે છે અને ઠંડી સહન ન થતાં તે બહાર જઈને પોતાનો કોટ ઉતારે છે! આ રીતે ઠંડી દૂર થઇ શકે? ના! જેઓ આત્મહત્યા દ્વારા જીવન નો અંત આણે છે તેઓ વાસ્તવમાં જીવન પ્રતિ અત્યંત મોહ ધરાવે છે. તેમને જીવનમાં કોઈ વિશેષ ખુશી માટે એટલી હદે ઈચ્છા હોય છે કે તે ન મળતાં તેઓ પોતાનાં જીવનનો જ અંત આણવા ચાહે છે. અને જયારે તેઓ આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવે છે, ત્યારે તેઓ વધુ ઊંડાં દુઃખનાં દરિયા ડૂબવાનો અનુભવ કરે છે. તેઓ અનુભવે છે કે " ઓહ, જે બેચેની, જે ઈચ્છાઓ એ મારી અંદર તીવ્ર વ્યથા અને પીડા  ઉત્પન્ન કરી, તે પીડા તો ગઈ જ નથી. માત્ર શરીરનો નાશ થયો, પરંતુ પીડા અને યાતના તો રહી જ ગઈ. " ઊંડી પીડા થી છુટકારો મેળવવો હોય તો તે માત્ર અને માત્ર શરીરનાં માધ્યમ દ્વારા જ સંભવ બને છે, પરંતુ આત્મહત્યા કરનાર વ્યક્તિ પીડા દૂર કરનાર, શરીર રૂપી સાધન નો જ નાશ કરે છે.  

*આપની પ્રાણ શક્તિ પર ધ્યાન આપો:* જયારે પ્રાણ શક્તિ ઓછી હોય છે ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય છે. પ્રાણ શક્તિ ખુબ જ ઓછી હોય છે ત્યારે વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. જયારે પ્રાણ શક્તિ વધારે હોય ત્યારે આપ અન્ય પ્રત્યે કે સ્વયં પ્રત્યે હિંસક બની શકતા નથી. શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયાઓ, પ્રાણાયામ , ધ્યાન અને યોગ્ય સંગત વડે પ્રાણશક્તિમાં વધારો કરી શકાય છે. જેમને આત્મહત્યાના વિચારો આવતા હોય તેમને તરત જ ધ્યાન, પ્રાણાયામ અને લયબદ્ધ શ્વસન નું શિક્ષણ આપતા પ્રશિક્ષક પાસે લઇ જવા જોઈએ। ધ્યાન અને પ્રાણાયામથી તેમની પ્રાણ શક્તિમાં ચોક્કસ વધારો થશે. સમાજ ને તણાવ અને હિંસા મુક્ત કરવા માટે ધ્યાન નું શિક્ષણ આપવું એ એક અસરકારક ઉપાય છે. ઘણી વાર આપણે ધ્યાનમાં બેસીએ છીએ તો મન સ્થિર રહી શકતું નથી અને વિચર્યા કરે છે. સુદર્શન ક્રિયા અને યોગ આ બંને દ્વારા મનને શાંત અને પવિત્ર બનાવી શકાય છે.

*આંતરિક વિકાસ પ્રત્યે સજગ બનો :* વ્યક્તિગત વિકાસ દરેક માટે ખુબ મહત્વપૂર્ણ છે. જીવનને એક વિશાલ દ્રષ્ટિકોણ થી જોવું જોઈએ. ૮૦ જેટલાં વર્ષનું આપણું આયુષ્ય છે. શું તે દુઃખી અને તણાવ માં રહેવા માટે છે? આટલા ટૂંકા જીવન દરમ્યાન આપણે આપણો સમય પ્રસન્ન રહેવામાં અને અન્યને ખુશી આપવામાં વિતાવવો જોઈએ.

જો આત્મહત્યા ના વિચારો આવે તો

1. જાણો કે આપની પ્રાણ શક્તિ ઓછી છે, આપ વધુ ને વધુ પ્રાણાયામ કરો.
2. આ પૃથ્વી પર, લાખો લોકો આપના કરતાં ખુબ વધુ દુઃખમાં છે, જયારે આપ, અન્યની સરખામણીમાં આપનું દુઃખ નાનું છે તે જોઈ શકશો ત્યારે  આત્મહત્યાના વિચારો આપમેળે જતા રહે છે.
3. જાણી લો કે પૃથ્વી પર આપની જરૂર છે. આપ અહીં ખુબ ઉપયોગી  છો. આપ વિશ્વને બહેતર બનાવવા ઘણું કરી શકો તેમ છો.  
4. ભૂલી જાઓ કે લોકો આપના માટે શું વિચારે છે! વ્યક્તિ આત્મહત્યા કરે છે કારણ તે વિચારે છે કે તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે, તેની આબરૂ ને ઠેસ  પહોંચી છે. કેવી પ્રતિષ્ઠા? કોની પાસે સમય છે આપની પ્રતિષ્ઠા વિષે વિચારવાનો? લોકો પોતાના મન થી આગળ કશું વિચારી શકતાં નથી, ત્યાં આપના વિષે, આપની પ્રતિષ્ઠા વિષે વિચારવાનો એમની પાસે સમય જ ક્યાં છે? સમાજ શું વિચારશે તેની ચિંતા કરવી તે બિલકુલ વ્યર્થ છે.

*જીવનને વિશાળ  દ્રષ્ટિકોણ થી જુઓ :* જીવન એટલે માત્ર સુખ, સુવિધા, સગવડ જ નથી. જીવન માત્ર ભૌતિક ઉપલબ્ધીઓ પૂરતું સીમિત નથી. લોકોના આરોપ કે પ્રશંસા ઉપર જ જીવન આધારિત નથી. કોઈ સંબંધ, વ્યવસાય કે નોકરી નું હોવું, એ જ જીવન એવું નથી. જીવન આ બધા કરતાં ખુબ મૂલ્યવાન છે. સંબંધોમાં નિષ્ફળતા, નોકરી-વ્યવસાયમાં નિષ્ફળતા કે કોઈ ઈચ્છા પુરી ન થવી જેવાં કારણો આત્મહત્યા માટે જવાબદાર હોય છે. આ બધાં કારણો કરતાં આપનું જીવન અતિ વિશાળ  છે, બહુમૂલ્ય છે. મનમાં, ચેતનામાં ઉઠતી ઈચ્છાઓ કરતાં જીવન અતિ અગત્યનું છે.  જયારે આપ નિરાશા અને નકારાત્મકતા થી ઘેરાયેલા હો ત્યારે ઉઠી જાઓ, અને આપના પરિવારમાં, સમાજમાં પૂછો કે હું આપના માટે શું કરી શકું? આપને કઈ રીતે મદદરૂપ થઇ શકું? અને આપ જોશો કે સેવા વડે આપ તરત જ નકારાત્મક લાગણીઓમાં થી બહાર આવી જાઓ છો. સેવા આપને પ્રસન્નચિત્ત અને સકારાત્મક બનાવે છે.

Wednesday, June 3, 2020

પ્રેગ્નેંટ હાથીણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવતા મૃત્યુ प्रेग्नेंट हथिनी को खिलाया पटाखों से भरा अनानास

15:01 03/06/2020: By Shailesh Bhatt:
केरल से एक अमानवीय घटना सामने आई है। कुछ लोगों ने एक प्रेग्नेंट हथिनी को पटाखों से भरा अनानास खिला दिया। इसके बाद यह पटाखों से भरा अनानास हाथिनी के मुंह में फट गया। हाथिन और उसके पेट में पल रहा बच्चा, दोनों की ही दर्दनाक मौत हो गई। इसके बाद से ही सोशल मीडिया पर लोगों को गुस्सा सामने आ रहा है। बॉलीवुड सेलेब्स को भी इस घटना ने काफी प्रभावित किया। सेलेब्स का गुस्सा इस मुद्दे पर सामने आ रहा है।

अनुष्का शर्मा ने इस मुद्दे पर अपने ऑफ़िशियल इंस्टाग्राम अकाउंट से एक स्टोरी शेयर की। उन्होंने इस घटना की ख़बर का स्क्रीनशॉट्स शेयर किया। उन्होंने लिखा, 'इसलिए हमें जनवारों पर अत्याचार के खिलाफ़ कड़े कानून की आवश्यकता है।'

रणदीप हुड्डा अपने जानवरों से प्रेम के लिए जाने जाते हैं। उन्होंने इस पर ट्वीट करते हुए लिखा, 'एक प्रेग्नेंट हथिनी को पटाखों से भरा अनानास खिलाना सबसे अमानवीय काम है। यह बिल्कुल अस्वीकार है।

यह मामला केरल के मल्लपुरम जिले का है। अनानास हाथिनी के मुंह में फट गया और जिससे वह कुछ खा नहीं पा रही थी। इसके बाद वह तड़प-तड़प कर मर गई।

गूगल ने प्ले स्टोर से.....Google suspended.....

14:34 03/06/2020: By Shailesh Bhatt:
Google has suspended #RemoveChinaApps from google play store.

'रिमूव चाइना ऐप' (Remove China App) को गूगल ने प्ले स्टोर से हटा दिया है। इससे पहले गूगल ने टिकटॉक की टक्कर में डाउनलोड की जा रही मित्रों ऐप (Mitron App) को भी हटा दिया था। महज कुछ ही दिनों में ऐप के 10 लाख से ज्यादा डाउनलोड्स हो गए थे।

इस ऐप के जरिए से यूजर्स आसानी से चीन की मोबाइल ऐप्स का पता लगा सकते थे। टेकक्रंच के अनुसार, गूगल ने ऐप को प्ले स्टोर से भ्रामक व्यवहार नीति के तहत हटाया है।

માસ્ક ક્યાં છે? 10 હજારનો દંડ ભરો... मास्क कहां है? 10 हजार का जुर्माना

14:07 03/06/2020: By Shailesh Bhatt:
कोरोना संकट के बीच एक दंपति को अपनी शादी में मास्क न पहनना महंगा पड़ गया. पंजाब और हरियाणा हाई कोर्ट ने दंपति के खिलाफ 10 हजार रुपये का जुर्माना लगाया है.

असल में, दंपति की शादी से परिवार के लोग नाराज हैं. इसकी वजह से सुरक्षा की मांग को लेकर दंपति ने पंजाब और हरियाणा हाई कोर्ट का दरवाजा खटखटाया और परिजनों से अपने लिए सुरक्षा मुहैया कराये जाने की मांग की.

दंपति ने सबूत के तौर पर अपने शादी समारोह की तस्वीर कोर्ट के समक्ष पेश की और बताया कि उन्होंने शादी कर ली है. तस्वीर देखने के बाद जस्टिस हरि पाल वर्मा ने पाया कि शादी समारोह में उपस्थित लोगों और दंपति ने मास्क नहीं पहना था. जबकि शादी समारोह का आयोजन कोरोना लॉकडाउन के दौरान किया गया था.

Tuesday, June 2, 2020

चमत्कार से कम नहीं

20:58 02/06/2020: By Shailesh Bhatt:
ब्राजील में पांच महीने की एक बच्ची ने महीने भर वेंटिलेटर पर रहने के बाद कोरोना वायरस को हरा दिया है। डॉक्टर इसे चमत्कार से कम नहीं मान रहे हैं। पांच महीने की बच्ची को कोरोना पॉजिटिव पाया गया था, जिसके बाद उसे अस्पताल में भर्ती करवाया गया। एक रिपोर्ट के मुताबिक, बच्ची एक महीने तक कोमा में रही इसके बावजूद वह बच निकली। बच्ची के माता-पिता ने इसे किसी चमत्कार से कम नहीं माना है। उन्होंने कहा है कि हो सकता है एक रिश्तेदार के यहां जाने के दौरान बच्ची संक्रमण की चपेट में आई हो।

हमारे देश में कोरोना से भी खतरनाक है प्रदूषण

14:42 02/06/2020: By Shailesh Bhatt:

5 जून विश्व पर्यावरण दिवस है।

विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) का एक अनुमान है कि वायु प्रदूषण के चलते हर साल करीब 70 लाख मौतें होती हैं।

अमेरिका में 90 प्रतिशत मौत उन शहरों में हुई जहां वायु प्रदूषण अधिक है। इटली में हुए इस तरह के शोध में यह बात सामने आई है कि जिन जगहों पर वायु प्रदूषण अधिक है वहां कोरोना के चलते होने वाली मौतों में इजाफा हुआ है।

अकेले वायु प्रदूषण के कारण ही भारत में प्रतिवर्ष 10 लाख से ज्यादा लोगों की मौत हो जाती है।

देश भर में लाॅकडाउन के कारण जो पर्यावरण और हवा साफ हुई है देखने वाली बात होगी कितने दिनों तक यह साफ रहती है। नासा की हाल ही की एक रिपोर्ट बताती कि उत्तर भारत में वायु प्रदूषण पिछले 20 साल में सबसे कम हो गया है।

दिल्ली में नुकसानदेह छोटे कणों यानी पार्टिकुलेट मैटर यानी पीएम 2.5 का स्तर लॉकडाउन लागू होने के बाद काफी गिरा, 20 मार्च को दिल्ली की हवा में पीएम 2.5 की मात्रा 91 माइक्रोग्राम प्रति घन मीटर (mg/m3) थी, जो 27 मार्च को घटकर 26 माइक्रोग्राम प्रति घन मीटर (mg/m3) रह गई।

देश की 40 फीसदी आबादी गंगा नदी पर निर्भर करती है। गंगा को साफ करने के लिए 20 हजार करोड़ रुपये के बजट प्रावधान से 'नमामि गंगे' प्रोजेक्ट शुरू किया गया।  देश में पिछले 60 दिनों से लगे लॉकडाउन ने जिस तरह से गंगा को साफ किया है उसकी लागत 20 हजार करोड़ रुपये से भी कहीं ऊपर बनती है। 

सहमति इस बात पर भी बननी चाहिए कि लोग निजी वाहनों का सयुंक्त उपयोग करें। सार्वजनिक साधनों की उपलब्धता सुनिश्चित होनी चाहिए। निजी और सरकारी निवेश को हरित प्रोजेक्ट की ओर बढ़ावा दिया जाना चाहिए।

हमें इस बात को भी नहीं भूलना चाहिए कि हमारे देश में कोरोना से भी खतरनाक है प्रदूषित वातावरण कोरोना देर सवेर अच्छे-बुरे अनुभव दे कर चला जाएगा लेकिन उसके बाद हम पर निर्भर करता है कि हम इससे क्या सीख लेते हैं।