Tuesday, April 14, 2020

ભૂતનાં ઘરનો લેન્ડલોર્ડ

લોઈડ ડગલાસ નામના વિદ્વાને કહ્યું છે કે કોઈ વ્યક્તિને જ્યારે અમુક જાતનો ડર લાગે છે ત્યારે તે ભય તેના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. તેની વિચારશક્તિ કુંઠિત થાય છે. તેની પર્સનાલિટીને ડેમેજ થાય છે અને તે જાણે કોઈ ભૂતનાં ઘરનો લેન્ડલોર્ડ હોય તેવો બની જાય છે. 

No comments:

Post a Comment